આયોજન:શિવ કથાકાર દ્વારા જરૂરિયાતમંદોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું

નવરાત્રી નિમિત્તે પોરબંદરના જાણીતા શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ તથા દાતાઓના સહયોગથી શિવ@સ્માંઇલબેંક ખુશીઓની વહેંચણી અંતર્ગત હાલ જે પરિવારો રોડ પર કુબાઓ બાંધીને રહે છે તેને કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું. હાલ નવરાત્રી ચાલીAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute