ફરિયાદ:જલોત્રામાં દીકરી અવતરતાં પરિણીતાને ઘરેથી કાઢી મુકી

વડગામ તાલુકાના જલોત્રામાં પરિણીતાને દીકરી અવતરતાં મનદુ:ખ રાખી તેમજ ઘરકામ બાબતે શારિરીક - માનસિક ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. આ અંગે તેણીએ પતિ સહિત સાસરીપક્ષના પાંચ વ્યકિતઓ સામે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર જુનાલક્ષ્મીપAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute