નવલખી સહિતના તળાવોમાં 31000 થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન,છેલ્લું વિસર્જન સવારે 6.30 વાગે થયું

વડોદરાઃ વડોદરામાં ધામધૂમ પૂર્વક ઉજવાયેલા ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન ૩૧ હજાર થી વધુ નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.પોલીસે તમામ વ્યવસ્થા સંભાળી લેતાં વિસર્જનકાર્ય શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે.વડોદરોમાં ગણેશોત્સવની શાનદાર રીતે ઉજવણીAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute